માતા–પિતાની સ્વપાર્જીત સ્થાવર મિલકતમાં પુત્રને ભાગ માગવાનો અધિકાર નથી પુત્રને મકાન ખાલી કરવા અને ભરણપોષણ કરવા જીલ્લા કલેકટરનો આદેશ.
ગોંડલ મુકામે શાકભાજી-ફળોના વેપારી અને પ્રવાસનુ આયોજન કરીને માસિક રૂા.૫૦,૦૦૦/- કમાતા કિરીટભાઈ કાનજીભાઈ રાદડીયા એ તેમના માતા વિજયાબેન કાનજીભાઈ રાદડીયા નુ વિજયનગર – ગોંડલ ખાતેનુ મકાનને તાળુ મારી બિનવપરાશ રાખેલ … Read More











