છ કરોડનાં ખર્ચે રિનોવેશન કરાયેલાં ગોંડલ રેલ્વે સ્ટેશન નું પ્રધાન મંત્રી નાં હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન.
ગોંડલ નાં હેરિટેઝ ગણાતા રેલ્વે સ્ટેશન નું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રુ.છ કરોડ નાં ખર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયુ હતુ. ગોંડલ રેલ્વે સ્ટેશન માં રોજીંદા ૧૮ … Read More











