જેતપુર: અનુસૂચિત જાતિ (SC) સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના 01.08.2024 ના ચુકાદાને નીરસ્ત કરવાની માંગને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર.
આજરોજ જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તાજેતરમાં એટલે કે 01.08.2024ના સાત જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલા SC અને ST કેટેગરીમાં વર્ગીકરણ કરવાના અને ક્રીમિલેયર દાખલ કરવાના ચુકાદાને નિરસ્ત કરવા અને … Read More











