ગોંડલ બ્લોક દ્વારા સંગ્રામસિંહજી માધ્યમિક શાળા ગોંડલ ખાતે તાલીમ આયોજન.
શૈક્ષણિક વર્ષ ધોરણ એક અને બે માં નવી શિક્ષણ નીતિ આધારે તાલીમ ખાતે અને NCF -SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપૂર્ણ અન્ય શૈક્ષણિક સામગ્રી … Read More
શૈક્ષણિક વર્ષ ધોરણ એક અને બે માં નવી શિક્ષણ નીતિ આધારે તાલીમ ખાતે અને NCF -SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપૂર્ણ અન્ય શૈક્ષણિક સામગ્રી … Read More
ગત રાત્રીનાં તાલુકા પોલીસે મોટામહીકા રોડ પર મામાદેવ મંદિર પાસેથી છોટા હાથી જડપી લઇ તલાશી લેતા તેમાથી વિદેશી દારુ ની રુ.૫,૫૬,૨૦૦ ની કીંમત ની ૧૩૬૩ બોટલ મળી આવતા છોટા હાથી … Read More
ગોંડલ ની સેન્ટમેરી સ્કુલ માં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓ ને જાણ કર્યા વગર સ્કુલ નાં ફાધર દ્વારા ૨૫ ટકા ફી વધારો કરાતા વાલીઓ માં રોષ ફાટી નિકળ્યો … Read More
ગોંડલ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પદે પૃથ્વીસિંહ જાડેજા ની સર્વાનુમતે વરણી. પત્રકારોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ની સૂચના અનુસાર, સૌરાષ્ટ્ર પ્રભારીશ્રી પ્રજાપતિ પરેશભાઈ … Read More
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાને લઈને જેતપુરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાની કચેરીના જાવક નંબર 68/2024, તા. 29/05/2024 થી જેતપુર નવાગઢ … Read More
રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 33 લોકોના મોત થયા છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 33 પર પહોંચ્યો … Read More
ગોંડલ લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક સંસ્થા કન્યા છાત્રાલયમાં હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોલેજ બિલ્ડીંગ નિર્માણ થનાર છે. લેઉવા પટેલ કન્યા કેળવણી … Read More
સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. … Read More
ગોંડલ ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિદ્વાન અર્થશાસ્ત્રી, પ્રખર સામાજિક અને રાજકીય લીડર એવા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિ નિમિતે સમસ્ત મેઘવાળ … Read More
રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે.અને ગુજરાત ભર માં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો … Read More