ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાનો આપઘાત.

રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન કયડાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી લીધો, મૃતકના ઉદરમાં છ માસનો ગર્ભ હતો, પરિવારમાં શોક. ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાએ આપઘાત કર્યો હતો. રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન … Read More

ગોંડલ શ્રમિક પરિવારની તરુણીને પ્રેમીએ સગર્ભા બનાવી: તબીબી તપાસમાં ભાંડો ફૂટ્યો.

ગોંડલ તાલુકાના એક ગામમાં પ્રેમીએ 13 વર્ષીય તરુણીને પોતાની સાથે ભગાડી ગયા બાદ પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ દોઢ વર્ષ બાદ પોલીસે બંનેને શોધી તરુણીને તેમના પરિવારને સોંપી હતી.તબીબી … Read More

ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવી.

આપણા સનાતન વૈદિક શાસ્ત્રોમાં જળજીલણી એકાદશીનું અનેરૂ મહત્વ રહેલું છે. આ એકાદશીના પર્વને શાસ્ત્રોમાં પરિવર્તની એકાદશી પણ કહે છે. અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી અને કાર્તિક સુદ એકાદશી … Read More

ભુરાયા ખુંટીયાએ વૃધ્ધાને ખુંદી નાખ્યા:ગંભીર ઇજા થી મોત: જસદણ નાં ડોડીયાળા ની ઘટના.

જસદણ તાલુકા ના ડોડીયાળા ગામે ભુરાયા થયેલાં ખુંટીયાએ વૃધ્ધા ને હડફેટે લઇ પછાડી દઇ ખુંદી નાખતા ગંભીર ઇજાને કારણે તેમનુ મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ ડોડીયાળા રહેતા શાંતાબેન ચકુભાઇ … Read More

રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં માઁ શક્તિ સ્વરૂપી મહિલાઓની મુખ્ય ભૂમિકા વિષય બાબતે ગોંડલ જિલ્લાની મહિલા સમન્વય બેઠક ગોંડલ ખાતે મળી.

સ્ત્રી સશક્તિકરણના વર્તમાન સમયમાં રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ મહિલાઓની સમાજમાં સંગઠિતતા અને સક્રિયતા વધી રહે તે ખૂબ જ પ્રશંસનીય છે અને મહિલાઓમાં રહેલી અપ્રતિમ શક્તિ … Read More

ગોંડલ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાઠ ભણાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.

રાસાયણિક કૃષિ પેદાશથી જમીન, પાણી અને હવા દુષિત બને છે, લોકોના આરોગ્યને જોખમ- રાજ્યપાલશ્રી – રાસાયણિક ખેતી થકી ઉજ્જડ બની ગયેલી જમીનને પુનર્જીવિત કરવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે … Read More

બપોર ના ચોરી થયેલા ટેલર ટ્રક ને સાંજે એલસીબી એ પકડી પાડ્યુ: પાંચ લાખ ના ટ્રક સાથે પંજાબ ના શખ્સ ની ધરપકડ.

કુચીયાદડ ની શિવમ હોટલ પાસે થી ગત બપોર ના ચોરાયેલો ટ્રક રુરલ ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજ નાં ઉમવાડા ગામ ના મહાદેવ ના મંદિરે જવાનાં રસ્તા પર થી જડપી લઇ ટ્રક … Read More

ફરી ફાટક તૂટ્યું : ગોંડલ માં ગુંદાળા રોડ પર આવેલ ગુંદાળા ફાટકને માલવાહક ચાલકે તોડ્યું:ટ્રેન પસાર થવા ના સમયે ઘટના બની.

ગોંડલ  ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે  પુરપાટ ઘસી આવેલા છોટા હાથી (માલવાહક) ના ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું.  બાદ … Read More

ગોંડલ પંથકમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો : બંદૂક માંથી ફાયરિંગ કરી નીલ ગાય નો શિકાર કરવામાં આવ્યો હોવાની ફોરેસ્ટ વિભાગની શંકા.

બંદૂક માંથી ફાયરિંગ કરી નીલ ગાય નો શિકાર કરવામાં આવ્યો હોવાની ફોરેસ્ટ વિભાગની શંકા જતા પોસ્ટ મોર્ટમ ની તાજવીજ હાથ ધરી   હાદસો કા શહેર ગણાતા ગોંડલ પંથકમાં નિત નવા … Read More

ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં ભવ્યતા, ભક્તિ અને ભાવનાત્મકતાના અદભુત દર્શન.

આજે બાળકો દ્વારા સામૂહિક શ્લોકગાન અને ૧૦૦થી વધુ છાત્રોના હનુમાન ચાલીસા પાઠ, મેરે દેવા મેરે ઘર આયો ભક્તિ સંધ્યા. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર પો.કમિ. રાજુ ભાર્ગવ, આર્ટ ઓફ … Read More

error: Content is protected !!