હળવદમાં જન્માષ્ટમી ની શોભાયાત્રા કોરોના ના પગલે મોકૂક રખાઈ રાધાકૃષ્ણ ના મંદિર મા પૂજન અને મહા આરતી નું આયોજન કરાશે.
સૌરાષ્ટ્ર ના ત્રીજા ક્રમે આવતી હળવદની શોભાયાત્રા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઓ મોરબી દરવાજાથી રાજોધરજી હાઈસ્કૂલ સુધી હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નારા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે … Read More











