રાજકોટ જીલ્લાના ધોરાજી માં મહોરમ માસ ની ઉજવણી અંગે મુસ્લિમ આગેવાનો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક યોજી તાજીયા જુલૂસ અને નીયાઝ વાઈઝ સહિત ના કાર્યક્રમો રદ..
ધોરાજી ખાતે મુસ્લિમો ના શહીદી પર્વ અને મુસ્લિમો નું નવું વર્ષ મોહરમ માસ થોડા દિવસ માં આવનાર છે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે અને તહેવારો પણ આવી રહ્યા … Read More











