બ્રાહ્મણી બે ડેમ એ ૩ ઈચ વરસાદના પડતા ડેમ ઓવરફ્લો દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે નીચાણ વાળા ૯ ગામ‌ ને એલર્ટ કરાયાં.

હળવદ પંથકમાં મગળવારે અને બુધવારે  ધીમે ધારે વરસાદ  ના ‌પગલે હળવદ તાલુકાના  સુસવાવ બ્રાહ્મણી ૨ ડેમની આસપાસ ૭૫ મી મી  જેટલો  એટલે કે ૩ ઈંચ વરસાદ પડયો હતો  ત્યારે ડેમ … Read More

કોરોનાનો ભરડો: ગોંડલનો રાજવી પરિવાર સંક્રમણનો શિકાર, સ્ટાફ હોમ ક્વૉરન્ટાઇન

મહારાજા અને મહારાણી કોરોના પોઝિટિવ આવ્યાં તેઓને પેલેસ પર જ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં કર્મચારીઓને પણ ક્વૉરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ ગુજરાતમાં કોરોના સંક્રમણનો ફેલાવો સતત વધી રહ્યો છે. હજી … Read More

હળવદ ના કડિયાણા ગામે વરસાદના પગલે દીવાલ ધરાયશ થતા છ ‌‌ભેસો‌ ના મોત.

હળવદ તાલુકામાં બુધવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદ ના પગલે હળવદ તાલુકાના  કડીયાણા ગામે રહેતા સવાભાઈ બલુભાઈ ભરવાડ મકાનની દિવાલ ધરાશય થતા  વાડા મા … Read More

ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ ની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા સીટી ડીવાયએસપી મનીષકુમાર ઠાકર સાહેબના સીધા માર્ગદર્શન મુજબ..આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના … Read More

જન્માષ્ટમી નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરે એ ભગાવન શ્રી કૃષ્ણ ની મહાઆરતી અને પૂજનનુ આયોજન કરાયું.

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને જન્માષ્ટમી સમિતિ દ્વારા આયોજિત આ વર્ષે કોરોના મહામારી ના પગલે હળવદ શહેર માં નીકળતી શોભાયાત્રા નું આયોજન બંધ રાખી અને ફક્ત કૃષ્ણ જન્મ ની ઉજવણી … Read More

હળવદના ભવાની ભૂતેશ્વર મંદિરે એ ૨૫૦ વર્ષો માં પહેલીવાર લોકમેળો બંધ રહ્યો.

સરકાર દ્વારા કોરોનાની મહામારી લડવા માટે કોરોના  કેસો ને અંકુશ માં લાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન મુજબ લોકમેળા તેમજ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે   હળવદ … Read More

હળવદમાં જન્માષ્ટમી ની શોભાયાત્રા કોરોના ના પગલે મોકૂક રખાઈ રાધાકૃષ્ણ ના મંદિર મા પૂજન અને મહા આરતી નું આયોજન કરાશે.

સૌરાષ્ટ્ર ના ત્રીજા ક્રમે આવતી હળવદની શોભાયાત્રા દર વર્ષે હજારોની સંખ્યામાં  લોકો ઓ  મોરબી દરવાજાથી રાજોધરજી હાઈસ્કૂલ સુધી હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નારા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે … Read More

હળવદ તાલુકા ચરાડવા ગામે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ સહિત ૫ વ્યક્તિઓને એકજ દિવસ મા કોરોનો પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે  હળવદ તાલુકાના   તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને ચરાડવા ગામના બળદેવભાઈ સોનગ્રા . રવજીભાઈ . વનીતાબેન સોનગ્રા … Read More

ગોંડલ રાજવી પરિવારે પોતાની ટોયોટા ઇનોવા કાર ને કોરોના માં એમ્બ્યુલન્સ તરીકે આરોગ્ય વિભાગને ભેટ અર્પણ કરી લોકશાહી માં રાજાશાહી ના દર્શન કરાવ્યા.

હાલ ગોંડલ પંથક માં કોરોના કેસ ખુબજ વધતા હોય તેવા સંજોગો માં પોઝીટીવ દર્દી ને રાજકોટ લઈ જવામાં એમ્બ્યુલન્સ પણ ક્યારેક ન મળતી હોય તે વાત ગોંડલ મહારાજા શ્રી જ્યોતિન્દ્રસિંહજી … Read More

જુનાગઢનો પ્રખ્યાત યુટ્યૂબર ધવલ દોમડિયા સહિત જુગાર રમતા 5 ઝડપાયા.

જન્માષ્ટમીના તહેવારમાં પોલીસ દ્વારા અઢળક જુગારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે. જન્માષ્ટમીના પર્વના આગમને લઈ પોલીસ પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી લે છે અને તમામ જુગારના અડ્ડાઓ પર વોચ … Read More

error: Content is protected !!