કોરોના દર્દી પતિએ આપઘાત કર્યા બાદ પત્ની-પુત્રએ જીંદગી ટૂંકાવી.

જૂૂનાગઢની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતું મૂકયું હતું કેશોદના ઘંસારિ ગામે કિલ્લોેલ કરતા પરિવારનો માળો પિંખાયો કાળ મુખા કોરોના ના કારણે એક અરેરાટી ભરી કેશોદ પંથકમાં ઘટી છે, કેશોદના મોટી ઘંસારી … Read More

રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ચાર સંતાનોની વિધવા માતાને આત્મનિર્ભર કરવા સિલાઈ મશીન આપવામાં આવ્યું.

છૂટક મજૂરી તેમજ કલર કામ કરતા ઘરના મોભીનું હાર્ટએટેકથીગતવર્ષે અચાનક નિધન થયેલ.જેથી ઘર અને તેમના નાની ઉંમરના ચાર સંતાનોની જવાબદારી આ વિધવા બહેનને શિરે આવી જતા મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યા … Read More

રાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટ.

રાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટરાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટરાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા … Read More

હળવદના સુનિલ નગર સોસાયટીના રહીશો વરસાદી પાણી નિકાલ સહિતના વિવિધ પ્રશ્નો નો મામલે નગરપાલિકાને રજૂઆત કરવા મા આવી.

હળવદ શહેરના વોર્ડ નંબર સાત ના સુનિલ નગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી  ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણી ભરાયા સહિતના વિવિધ પ્રશ્નો થી પીડાઈ રહ્યા છેત્યારે ત્રણ દિવસ  પહેલા હળવદ … Read More

ગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.

પ્રદુષણ મુદ્દે બહું ચર્ચિત બનેલ હડમતાળા જીઆઇડીસીમાં આવેલ પારમેકસ (માલ્વીન)ફાર્મા.લી.નામે દવા બનાવતી ફેકટરી ને સીલ કરવાં રાજકોટ પ્રાંત અધિકારી એ આદેશ કરતાં જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર જાગી છે.ફેકટરીનાં પ્રદુષણ અંગે અનેક … Read More

ધોરાજી શહેરમાં દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ધોરાજી શહેરમાં દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) દ્વારાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ધોરાજીના દાવતે ઈસ્લામી (ઈન્ડિયા) દ્વારા સાથે મળીને આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. અને … Read More

હળવદ‌ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોના પોઝિટિવ  કેસની સંખ્યાદિવસે દિવસે વધતી  જાય છે ત્યારે  હળવદ  શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ  કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો  ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની … Read More

આર.સી.સી. કલબ ઓફ ટીકર દ્રારા એકસીડન્ટ કે ઓપરેશન પછી ઉપયોગમા આવતા સાધનોની કિટ જરૂર પડ્યે ગ્રામ્ય વિસ્તારના દરદીઓને પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એવા હેતુથી માનવસેવાના લાભાર્થે ટીકરમાં ખુલ્લી મુકવામા આવી

આ મેડિકલ કિટ મા હોસ્પિટલ બેડ, વોકર, ટોઇલેટ ચેર, બેલેન્સ સ્ટીક જેવા સાધનો વસાવવામા આવ્યા છે.જેનો નિશુલ્ક લાભ લેવા ટીકર અને તેની આજુબાજુના માધવનગર, ઘાટીલા,અજીતગઢ, મિયાણી, માનગઢ, ખોડ, મયાપુરની જનતાને … Read More

ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત ધોરાજીમાં ગૌચરની જમીન મુદ્દે મામલતદારને ગુજરાત માલધારી સેના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ગુજરાત માલધારી સેનાના અગ્રણીઓએ જણાવેલ છે કે આ અંગે … Read More

કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

error: Content is protected !!