હળવદ ના યુવાને સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં દાખલ લોહી ની તાતી જરૂરિયાત હતી તેવા મહિલા દર્દી માટે રક્તદાન કરી સેવા ની સુગંધ પ્રસરાવી.

હળવદ ના માઁ કાર્ડ ઓપરેટર અને ઉત્સાહી સેવાભાવી નવયુવાન મેહુલભાઈ બાબરીયા એ રક્તદાન કરી નિઃસ્વાર્થ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બ્લડ … Read More

ખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની રજતતુલા કરવામા આવી : સી. આર. પાટીલનું સન્માન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કર્યું : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા – ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામા ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને શ્રી સી.આર.પાટીલજીને યુવા મંત્રી જયેશ રાદડીયા … Read More

હળવદ ની સરા ચોકડી નજીક વિદેશી દારૂ સાથે કાર ઝડપાઈ.

એક આરોપી ની અટકાયત: દારૂ મોકલનાર અને મંગાવનાર નું નામ ખૂલ્યું હળવદ: હળવદ હાઈવે પર આવેલ સરા ચોકડી નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના શખ્સને મોરબી જિલ્લા એલસીબી પોલીસના જવાનોએ … Read More

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત ૪૪ પોઝીટીવ કેસઃ એકનું મોત.

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે આજે ૪૪ વ્યકિતઓ પોઝીટીવ બની છે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૪૮૫ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩પ થવા પામ્યો … Read More

ધોરાજીમાં જેતપુર રોડ પર પડેલા ગાબડામાં વૃક્ષારોપણ કરી નાગરિકોનો નવતર વિરોધ:રોડનું મરામત કામ કરવામાં તંત્રની નિષ્ક્રિયતા.

ધોરાજીના જેતપુર રોડ પર નાગરિકોએ રોડ પરના ખાડાની પરેશાનીથી તંગ આવીને વૃક્ષારોપણ કરીને નવતર વિરોધ કર્યો હતો. ધોરાજી શહેરમાં સરદાર ચોકથી નાગરિક બેંક સુધી તેમજ ઉપલેટા રોડ તેમજ જમનાવડ રોડ … Read More

હળવદ તાલુકાના માથક ગામે ૩૨વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે  હળવદ તાલુકાના જુના  માથક ગામે રહેતા ૩૨વર્ષના શૈલેન્દ્રભાઈ પ્રવીણભાઈ નીંબારક ને કોરોના નો ટેસ્ટ કરાવતા … Read More

વ્હાલા પિતા નું અવસાન થતાં પરીવાર દ્વારા ગોંડલ માં પાંચ વૃક્ષો નું કર્યું વાવેત.

બેંક ઓફ ઇન્ડિયા ના નીવૃત કર્મચારી મળતાવડા અને મિલનસાર મધુસુદનભાઈ ભટ્ટ તે કલ્પેશ ભટ્ટ એડવોકેટ ના પિતાશ્રીનું ટૂંકી બીમારી બાદ અવસાન થતાં તેમની સ્મૃતિમા તેમના પત્ની ગં.સ્વ. ભાગ્યરેખાબેન મધુસુદનભાઈ ભટ્ટ … Read More

હળવદ ના વતની અને ગુજરાત સરકાર માં મામલતદાર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે તેવા શ્રી કે કે જાની સાહેબ ૮૧ વર્ષ ની જ્યેષ્ઠ વયે કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી કે કે જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી … Read More

હળવદમાં જુગારના અલગ-અલગ ત્રણ દરોડામાં ૨૧ ઝડપાયા.

એક જ રાત્રિમાં પોલીસે હળવદ શહેરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક દરોડો પાડી ૮૦ હજારની રોકડ જપ્ત કરી ગતરાત્રીના હળવદ પોલીસે અલગ-અલગ ત્રણ જુગારના દરોડા પાડયા હતા જેમાં ૨૧ જુગારીઓને … Read More

આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદના દ્વારા તુલસીના ૨૦૧ રોપ વિતરણ કરવામાં આવ્યા હતાં.

તુલસીનું આયુર્વેદમાં અને ધાર્મીક દ્રષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. અસંખ્ય ગુણોથી ભરપૂર તેમજ ઉર્જા પ્રદાન કરતો ઈશ્વરના આશીર્વાદ રૂપ આ છોડ મોટા ભાગે દરેક હિન્દુના ઘરોમાં જોવા મળે છે. અને … Read More

error: Content is protected !!