Virpur-Rajkot વીરપુર જલારામ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે વીસ પાક થવાની આશા હતી તેના પર પણ પાણી ફરી વળતા ખેડૂતોને પાકની બચીકુચી આશા પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું.
વીરપુર પંથકમાં અતિવૃષ્ટિએ માજા મૂકી હતી પંથકમાં સતત વિસથી પચીસ દિવસ વરસાદને કારણે ખેતરો તળાવ હોય તેમ પાણીના ભરાય ગયા હતા. જેથી તનતોડ મહેનત તેમજ ઉધાર … Read More











