ગોંડલ માં કુતરાઓ નો આતંક:બે દિવસ માં ૫૭ વ્યક્તિઓ ભોગ બની:સરકારી હોસ્પિટલ માં રસી નો સ્ટોક ખલાસ હોય દર્દીઓ ને રાજકોટ રીફર કરાઇ રહ્યાં છે.
ગુન્હાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગોપર રખડતા કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય ગોંડલ ચર્ચા માં છે.છેલ્લા બે દિવસ માં ૫૭ લોકોને કુતરાઓ કરડી ગયાની ઘટનાઓ બનીછે.બાજી … Read More











