Upleta-Rajkot ઉપલેટાના નાગવદર જવાનો અંદાજિત 5 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં: એસ.ટી. પણ આ રસ્તે ચાલવા તૈયાર નથી.
ઉપલેટા તાલુકાના નાગવદર તરફ જવાનો રસ્તો કે જે રસ્તો વારજાંગ જાળીયાથી થઈ અને નાગવદર જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો એટલો ખરાબ અને બિસ્માર હાલતમાં … Read More











