Upleta-Rajkot ઉપલેટા મામલતદાર કચેરી સામે સ્વયં સૈનિક દલ દ્વારા તાજેતરમાં બનેલી બળાત્કાર અને હત્યાના વિરોધમાં પ્રતીક ઉપવાસ આંદોલન અને ધારણા અને સુત્રોચાર કરવામાં આવ્યા.
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બનેલી બળાત્કારની ઘટના, કચ્છના રાપરમાં દેવજીભાઈ ની હત્યા, યુપીના બલરામપુર, બુલંદશહેર, આઝમગઢ અને રાજસ્થાનમાં થયેલા બળાત્કારની ઘટનાથી પુરા ભારતમા એસ.સી. અને એસ.ટી. સમાજ પર થઈ રહેલા અત્યાચારના … Read More











