Dhoraji-Rajkot ધોરાજીમાં માટીના ગરબા બનાવતા કુંભારભાઇઓ મંદીની ઝપટે કોરોનાના પગલે ગરબા નહી વેચાતા હાલત કફોડી સહાય આપવા માંગણી.
ધોરાજી કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે જેના કારણે ત્યારે ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં જોરદાર મંદી આવી ગઈ છે જેને પગલે ધોરાજીના નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા … Read More











