Jasdan-Rajkot જસદણના માનવતાવાદીઓએ બિનવારસી લાશને અવ્વલ મંઝિલે પોહચાડવાનું ભગીરથ કાર્ય કર્યું.
જસદણ માં લાંબા સમયથી ભિક્ષાવૃત્તિ કરી પેટ ભરતાં એક વૃદ્ધાનું ઘડપણને કારણે મૃત્યું થતાં આ અંગે જસદણ પોલીસ મથકના જવાનો રાજુભાઈ, ભોળાભાઈએ જરૂરી કાગળ કરી વાલીવારસની શોધખોળમાં લાગી જતાં આખરે … Read More











