રાજકોટ બાદ ગોંડલ ની કોર્ટ માં સગીરા ની જયરાજસિંહ,ગણેશભાઈ તથા તેના માણસો સહિત 28 વ્યક્તિઓ સામે ફરિયાદ.
ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ ની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટ માં જયરાજસિંહ તથા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલ ની જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં જયરાજસિંહ, ગણેશભાઈ ,ડીસીપી … Read More











