Gondal-Rajkot. એસ ટી માં ચાલતી વોલ્વો બસ દ્વારા ૧ વર્ષ મા ૩૯ કરોડ થી વધુ ની જંગી નુકશાની:ગોંડલ ની આરટીઆઇ દ્વારા ચોંકાવનારો ખુલાસો.
ગોંડલ ના યુવા કૉંગ્રેસ પ્રમુખ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા ખોટ ના ખાડા મા ચાલતી એસ ટી પાસે માહિતી માંગતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. જેમાં એસ ટી મા ચાલતી વોલ્વો … Read More











