Jasdan-Rajkot જસદણમાં શરમાળીયા મંદિર પાસે રોડ પર ભરાતા ગંદા પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો.
જસદણ નગરપાલિકા દ્વારા એકબાજુ શહેરભરમાં વિકાસ કાર્યોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંતુ જસદણમાં સ્ટેશન રોડ પર આવેલ શરમાળીયા મંદિર નજીક વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત હતો. જેના કારણે જાહેર રોડ … Read More











