Gondal-Rajkot ગોંડલ તાલુકા ના ઘોઘાવદર ગામે થી ઘુવડ ના સાત બચ્ચાને બચાવવામાં આવ્યા.
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વાડી માલીક દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાની સ.હોસ્પી.ગોંડલની સતર્કતાથી પ્રકૃતિનું રૂપાળું સર્જન રેવીદેવી ઘુવડ કે જેને અંગ્રેજીમાં બાર્નઆઉલ કહેવામાં આવેછે તેના સાત સાત બચ્ચા તેની માઁ … Read More











