Gondal-Rajkot કેવડીયા કોલોની ( સ્ટેચ્યું ઓફ યુનિટી) ખાતે રાજાશાહીની ભવ્ય વિરાસતને મ્યુઝિયમ બનાવવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને આવકારતા ગોંડલ રાજવી પરિવાર.
અખંડ ભારતના શીલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓ એકત્રિત કરીને અખંડ ભારતની સ્થાપના કરી છે.આ સાથે જ દેશની જનતાને વિશ્ર્વની એક સૌથી મોટી લોકશાહી અર્પણ કરી છે.જેમને લઈને ગુજરાતના … Read More











