Dhoraji-Rajkot ધોરાજી પંથકમાં સિંહના ધામા, તોરણિયામાં બે શ્વાનનું ભક્ષણ નાની પરબડી પાસે ચહલપહલથી ખેડૂતોમાં ભય.
ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ પરિવારની ચહલપહલ અને ધામાથી પંથકમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ધોરાજીના તોરણીયા પંથકના સીમ વિસ્તારમાં સાવજે બે શ્વાનનું મારણ કરી મીજબાની માણી હતી.ઉલ્લેખનીય છે કે ધોરાજી … Read More











