પ્રેમ સંબંધ ‌મામલે કુટુંબી ભાઈઓ દ્વારા જ નિર્મમ હત્યા હળવદ ના વેગડવાવ ગામે ૨૨ વર્ષીય યુવાન ને પેટ્રોલ છાંટી સળગાવી દેવાયો…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં એ ગુરુવારે રાત્રે  વેગડવાવ ગામનો ૨૨ વર્ષના વિક્રમભાઈ હરિભાઈ કોળી સુતો હતો ત્યારે  તેમના કુટુંબીજ ત્રણભાઈઓપ્રેમ સંબંધના કારણે હનુમાનજીના મંદિરે ના … Read More

હળવદ મા ૭૪ મા સ્વતંત્ર દિન નિમિત્તે રાજોધરજી હાઈસ્કૂલ ખાતે મામલતદાર એ ધ્વજ વંદન કયુ.

હળવદ મામલતદાર કચેરી અને નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે શનિવારે  ૧૫ મી ઓગસ્ટ  ને ૭૪ મોં સ્વતંત્ર  દિનનિમિત્તે રાજોધરજી હાઈસ્કૂલ ખાતે હળવદ મામલતદાર બી એન કણઝારીયા વરદે હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને … Read More

હળવદ તાલુકાના વેગડવાવ ગામ‌ના ૨૨ વર્ષના યુવાને ને પેટ્રોલ છાંટી સળગાવતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં ,ગુરુવારે રાત્રે વેગડવાવ ગામ નો ૨૨ વર્ષના વિક્રમ હરિભાઈ કોળી ‌ને  આજ ગામના કોઈ શખ્સો દ્વારા જૂના મનદુઃખ ના કારણે હનુમાનજીના … Read More

હળવદ પાલિકાના પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.

હળવદ નગરપાલિકા ના મહિલા પ્રમુખના અઢી વર્ષ આગામી ૨૪ ઓગસ્ટના રોજ પૂર્ણ થવાના હોય ત્યારે આગામી અઢી વર્ષ માટે ની પ્રમુખની ચૂંટણી યોજનાઓની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ના જિલ્લા … Read More

બ્રાહ્મણી બે ડેમ એ ૩ ઈચ વરસાદના પડતા ડેમ ઓવરફ્લો દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે નીચાણ વાળા ૯ ગામ‌ ને એલર્ટ કરાયાં.

હળવદ પંથકમાં મગળવારે અને બુધવારે  ધીમે ધારે વરસાદ  ના ‌પગલે હળવદ તાલુકાના  સુસવાવ બ્રાહ્મણી ૨ ડેમની આસપાસ ૭૫ મી મી  જેટલો  એટલે કે ૩ ઈંચ વરસાદ પડયો હતો  ત્યારે ડેમ … Read More

હળવદ ના કડિયાણા ગામે વરસાદના પગલે દીવાલ ધરાયશ થતા છ ‌‌ભેસો‌ ના મોત.

હળવદ તાલુકામાં બુધવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદ ના પગલે હળવદ તાલુકાના  કડીયાણા ગામે રહેતા સવાભાઈ બલુભાઈ ભરવાડ મકાનની દિવાલ ધરાશય થતા  વાડા મા … Read More

જન્માષ્ટમી નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરે એ ભગાવન શ્રી કૃષ્ણ ની મહાઆરતી અને પૂજનનુ આયોજન કરાયું.

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને જન્માષ્ટમી સમિતિ દ્વારા આયોજિત આ વર્ષે કોરોના મહામારી ના પગલે હળવદ શહેર માં નીકળતી શોભાયાત્રા નું આયોજન બંધ રાખી અને ફક્ત કૃષ્ણ જન્મ ની ઉજવણી … Read More

હળવદના ભવાની ભૂતેશ્વર મંદિરે એ ૨૫૦ વર્ષો માં પહેલીવાર લોકમેળો બંધ રહ્યો.

સરકાર દ્વારા કોરોનાની મહામારી લડવા માટે કોરોના  કેસો ને અંકુશ માં લાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન મુજબ લોકમેળા તેમજ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે   હળવદ … Read More

હળવદમાં જન્માષ્ટમી ની શોભાયાત્રા કોરોના ના પગલે મોકૂક રખાઈ રાધાકૃષ્ણ ના મંદિર મા પૂજન અને મહા આરતી નું આયોજન કરાશે.

સૌરાષ્ટ્ર ના ત્રીજા ક્રમે આવતી હળવદની શોભાયાત્રા દર વર્ષે હજારોની સંખ્યામાં  લોકો ઓ  મોરબી દરવાજાથી રાજોધરજી હાઈસ્કૂલ સુધી હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નારા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે … Read More

હળવદ તાલુકા ચરાડવા ગામે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ સહિત ૫ વ્યક્તિઓને એકજ દિવસ મા કોરોનો પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે  હળવદ તાલુકાના   તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને ચરાડવા ગામના બળદેવભાઈ સોનગ્રા . રવજીભાઈ . વનીતાબેન સોનગ્રા … Read More

error: Content is protected !!