હળવદ ના વતની અને ગુજરાત સરકાર માં મામલતદાર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે તેવા શ્રી કે કે જાની સાહેબ ૮૧ વર્ષ ની જ્યેષ્ઠ વયે કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.
અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી કે કે જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી … Read More











