ગોંડલ માં રક્ત ની તીવ્ર અછતને પોહચી વળવા અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પ માં 125 બોટલ રક્ત એકત્રિત થયું. 48 કલાક પહેલા રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સોસીયલ મીડિયા ના માધ્યમથી જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી રક્તદાતાઓ એ … Read More