સાવરકુંડલા માં ગુરુપૂર્ણિમા પર્વે તાત્કાલિક હનુમાનજી આશ્રમ બન્યો સેવા યજ્ઞનું ધામ :સેવા, ધર્મ અને સકારાત્મક પરિવર્તનનો ત્રિવેણી સંગમ બાળકોને શૈક્ષણિક કીટ અને નિરાધારોને તાલપત્રીનું વિતરણ કરાયું.
સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય આયોજનમાં ગુરુ પૂજન, યજ્ઞ, પૂજા વિધિ, વૃક્ષારોપણ, જરૂરતમંદ વિદ્યાર્થીઓને … Read More