સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ વિશાળ મૌન રેલી.
સાવરકુંડલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિંદુ સંતો આમ જનતાને ધરપકડના વિરોધમાં સાવરકુંડલામાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મામલતદાર … Read More