રેલવે મુસાફરોની વ્યથા: ‘ડબ્બા વધારો અથવા નવી ટ્રેન આપો’, રાજકોટ-વેરાવળ રૂટ પર મુસાફરોની હાલાકી ચરમસીમાએ.
રાજકોટથી વેરાવળ વચ્ચે દોડતી ટ્રેનોમાં હાલ ‘હાઉસફુલ’ના પાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં ટ્રેનોની સુવિધા ઓછી હોવાથી દરરોજ હજારો લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થિતિ એવી ગંભીર … Read More











