ગોંડલ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૫૦ થી વધુ લોકોનું બાલાશ્રમ ખાતે કરાયું સ્થળાંતર.

અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલ અને આગેવાનો. બિપોરજોય વાવાઝોડાની આગાહી ને પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવાકે બાલાશ્રમ રોડ પર નદીકાંઠે … Read More

ગોંડલનું બૃમ્હસેવા ટ્રસ્ટ દ્વારા ૧૨ મી અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ:જરૂરીયાતમંદ બ્રહ્મ પરીવારો માટે સરાહનીય સેવા.

છેલ્લા એક વર્ષ થી નબળા અને જરૂરીયાતમંદ બૃમ પરીવારો માટે  સરાહનીય સેવા યજ્ઞ ચલાવી રહેલા બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા 12 મી અન્નપુર્ણા જોળી નો કાર્યક્રમ  રામજીમંદિર ખાતે મહંત પુ. જેરમદાસજીબાપુ ની … Read More

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે ગંભીર બિમાર પટેલ યુવકને સહાય કરતા રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) કિડની અને લિવરની તકલીફને કારણે ગંભીર બીમારીમાં સપડાયેલ પટેલ યુવકને તાત્કાલિક રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાએ સહાય કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજા) બનાવની … Read More

કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન સમારોહ યોજાયો.

લગ્નોત્સવમાં કન્યાઓને 199 પ્રકારની વસ્તુઓ સાથે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા કરિયાવર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ વખત હિન્દુ ધર્મમાં આંતરજ્ઞાતિય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ એજ્યુકેશન એન્ડ … Read More

ગોંડલ રીબડાના ભામાશા અનિરૂધ્ધસિંહ જાડેજાનું પિતા વગરની દિકરીને કરીયાવરનું દાન.

ગોંડલના માજી ધારાસભ્ય સ્વ.શ્રી મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સો,ગાયોને ઘાસચારો,વિવિધ સમાજના લોકોના સમાજ,મંદિરો,અને જરૂરિયાત મંદોને દાન આપીને આર્થિક સહાય કરવામાં આવી રહી છે.શ્રી મહિરાજ … Read More

સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન.

૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે આયોજન સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન ૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ … Read More

રાજકોટ Reng I G એ ઓર્ચાર્ડ પેલેશ અને બાલાશ્રમની મુલાકાત લીધી.

ગોંડલ નગપાલિકા સંચાલિત બાલાશ્રમ તેમજ ઓર્ચાર્ડ પેલેસની રાજકોટ RENG IG અશોક યાદવે પોતાના પરિવાર સાથે મુલાકાત લઈ ને નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ તથા વૃદ્ધાશ્રમ અંગે વિગતો જાણી હતી ગોંડલ રાજવી એ … Read More

ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી લાલબાપુના હસ્તે બે-બે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

  ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા તથા સ્વર્ગસ્થ બારાજબા મહિપતસિંહજી જાડેજા નાં સ્મરણાર્થે ગોંડલની જનતા માટે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા(રીબડા)   હસ્તે:- રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગાયત્રી આશ્રમ ગધેથડ,ખાતે … Read More

ગોંડલ હવામહેલ પેલેસ નામદાર રાજકુમાર સાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ને જન્મદિવસે પુસ્તક ની ભેટ સાથે શુભેચ્છાઓ પાઠવી.

ગોંડલ હવામહેલ પેલેસ ના નામદાર રાજકુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ના શુભ જન્મ દિવસ અવસરે ગોંડલ ના પ્રકૃતિપ્રેમી અને સામાજીકસેવા કરતા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના સ્થાપક અને ટ્રસ્ટી હિતેશભાઈ … Read More

ભાડલા પો.સ્ટે. વિસ્તારમાં મળી આવેલ મંદબુધ્ધિ બાળકિશોરને તેના વાલી-વારસ સાથે મિલાપ કરાવતી ભાડલા પોલીસ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ, ગોંડલ વિભાગની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.મા SHE TEAM ની S.O.P. મુજબ મહીલા અને … Read More

error: Content is protected !!