જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.
સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોકર્સ આઈ ઇવેન્ટસના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વિશે વિગત આપતા જય શ્રીરામ એજ્યુકેશન … Read More