મુંબઈ મુકામે યોજાયેલ Export Import સેમિનાર યોજાયો.

નવી મુંબઈ ખાતે import તેમજ export બીઝનેસ માટે એક ખાસ સેમિનાર નું આયોજન safe Exim તેમજ Export import ક્ષેત્ર ના ગવરમેન્ટ અધિકારીઓ ના સહયોગ થી થયું, જેમાં ઓલ ઇન્ડિયા માંથી … Read More

ગોંડલ ના સુલતાનપુર ની સેવાકીય સંસ્થા “વિરા ગ્રુપ ” ને ઇન્દોર (મધ્ય પ્રદેશ ) ખાતે રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા.

તા. 26 જૂન ના રોજ ઇન્દોર ખાતે વિશ્વ ગુરુ ભારત નેશનલ કોન્ફરન્સ તથા રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2022 નું હોટલ મેરિયટ ઇન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા સમગ્ર … Read More

ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક.

માલધારી સમાજમાં સામાજિક, રાજનૈતિક ક્રાંતિ માટે યોગદાન આપવા સંગઠનની મહત્વની ભૂમિકા. હળવદ પંથકના ભરવાડ-માલધારી સમાજના સક્રિય આગેવાન અને સમાજ માટે સતત અગ્રેસર રહીને સેવાકીય કાર્યો કરતા ગોપાલભાઈ દોરાલાને સમાજના હિત … Read More

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને રોટરી કલબ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ.

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અને રોટરી ક્લબ ગોંડલ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ગોંડલ નેશનલ હાઈવે નવા … Read More

ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ … Read More

હળવદ ની પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ નું આયોજન થયું આજરોજ હળવદ ખાતે આવેલ શ્રી પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ નું … Read More

ગોંડલ રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ પુસ્તક “રેસીપીસ ઓફ મહારાણી” નું ભવ્યતા પૂર્વક વિમોચન.

ભારત દેશના તમામ રાજ્યો ના અલગ અલગ પરિવારોના રસોડા મા વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.તેના ભાગરૂપે ગોંડલના પૂર્વ મહારાણી સાહેબ તથા વર્તમાન રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ … Read More

ગોંડલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

તમામ રોગના ૧૬ જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમેએ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ કરીને જરૂરી દવાઓનું રાહતદરે વિતરણ કરાયું આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ગોંડલમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લોકોના … Read More

વિશ્વ સંવાદ કેન્દ્ર – ગોંડલ દ્વારા આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

  વિશ્વના આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ ગોંડલમાં આવેલ જય સરદાર સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ગોંડલ તથા લોધિકાના … Read More

માવતર વૃદ્ધાશ્રમ વીરપુર અને હરિઓમ વૃદ્ધાશ્રમ પીઠડીયા ને સવા લાખ ના તેલ રાશન ની ભેટ આપી.

ભગવતભૂમિ ગોંડલ ના નિવાસી અને એન.આર. આઇ. દાતા શ્રીએ માનવતા નો સાદ સાંભળીને વીરપુર ખાતે આવેલ માવતર વૃદ્ધાશ્રમ અને પીઠડીયા પાસે આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમ માં આશરો લાઇ રહેલ ટોટલ 200 … Read More

error: Content is protected !!