યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સંસ્થાઓ નુ સન્માન કરાયુ:હજારોની સંખ્યામાં લોકોની હાજરી.

ગોંડલ ના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજ ની વાડી મા જાહેર જીવન દરમ્યાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓ નુ સન્માન કરાયુ હતુ. કાર્યક્રમ … Read More

રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજ ની વાડી માટે ૫૧ લાખ નું દાન.

રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા પરિવારે સ્વ બારાજબા મહિપતસિંહ જાડેજાના સ્મરણાર્થે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજની વાડી માટે સત્યજીતસિંહ જાડેજા હસ્તે આપ્યું ૫૧ લાખનું દાન.

જન્મદિવસની અનોખી ઉજવણી ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું અંગદાન.

ક્યારે જન્મદિવસ પર અંગદાન વિશે સાંભળ્યુ છે અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. ત્યારે આવુ મહાદાન ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું છે. જન્મ દિવસના દિવસે જ અંગદાન કરી જન્મ દિવસની વિશેષ … Read More

ગોંડલ તાલુકામાં ગરીબ પરિવારની ૨૦૦ દિકરીઓને સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલાવવા માટે દાન આપતા રિબડા નાં રાજદીપસિંહ જાડેજા.

ગોંડલ પોસ્ટ માસ્તર દ્વારા રીબડાના રાજદીપસિંહજી અનિરૂધ્ધસિંહજી જાડેજાની શુભેચ્છા મુલાકાત લઈને સરકારની સુકન્યા યોજના બચત અંગે માહિતી આપી હતી ગરીબ પરિવાર વધુ ને વધુ આ યોજનાઓનો લાભ ઉઠાવે એ હેતુથી … Read More

ગોલ્‍ડન ગૃપની સિલ્‍વર જયુબિલી ગ્રુપ દ્વારા જન્‍માષ્‍ટમીની ભવ્‍ય ઉજવણી : પ્રસાદમાં ૨૫ હજાર આઇસ્‍ક્રીમ કપ અને એક લાખ ગ્‍લાસ છાશનું વિતરણ

ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્‍તાર નાં ગોલ્‍ડન ગૃપની સિલ્‍વર જયુબિલી સાથે ગૃપ દ્વારા જન્‍માષ્ટમીની ભવ્‍ય ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. નાગરીક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૬ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.

અનેક વીરોના બલિદાનથી આજે આપણે સ્વતંત્રતાના શ્વાસ રુપી અમૃતનું પાન કરીએ છીએ – પ્રો.કલાધર આર્ય દેશની આઝાદી માટે ફના થનારા શહીદોની શહાદતને યાદ કરીને ભાવુક બનતા પ્રો.કલાધર આર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.

ગોંડલ કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં બુધવારે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો … Read More

જામકંડોરણામાં રાષ્ટ્ર પ્રેમી યુવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી.

ધારાસભ્ય જયેશ રાદડિયા એ હાજરી આપી હતી.મુસ્લિમ સમાજ એકતા મંચ દ્વારા જયેશ રાદડિયા નું સાલ ઓઢાડી સન્માન કરવાંમાં આવ્યું હતું.જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,સરપંચ બાલાભાઈ બગડા,ભાજપ યુવા પ્રમુખ મયંક … Read More

રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ   ( IIIA – 2022 ) માં ફિલ્મી – ટી.વી . હસ્તિઓ ઉમટી પડી રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ મિડ – ડે … Read More

કુંકાવાવ ના દેવગામ ખાતે એક ગરીબ દેવીપૂજક પરિવાર ની વ્હારે આવ્યા ખજૂરભાઈ.

કુંકાવાવ ના દેવગામ ના એક નાના કૃપાલ નાવડીયા નામના બાળકે સોશ્યિલ મીડિયા મા આ દેવીપૂજક પરિવાર ના મકાન નો વિડિઓ અપલોડ કર્યો ને જોત જોતા મા ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો ને … Read More

error: Content is protected !!