ગોંડલમાં ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિત્તે કેન્ડલમાર્ચ યોજાઈ.

ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિતે તા.૬ શુક્રવાર નાં વિશાળ કેન્ડલમાર્ચ નું આયોજન કરાયુ હતુ.ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમિતિનાં ઉપક્રમે સાંજે છ કલાકે કેન્ડલમાર્ચ માંડવીચોક થી પ્રયાણ કરી કડીયાલાઈન થઇ ખટારાસ્ટેન્ડ કડીયાલાઈન ડો.આંબેડકર … Read More

સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ વિશાળ મૌન રેલી.

સાવરકુંડલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિંદુ સંતો આમ જનતાને ધરપકડના વિરોધમાં સાવરકુંડલામાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મામલતદાર … Read More

ગોંડલ ની સેવાકીય સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ રક્ત ની અછત વચ્ચે દર્દીઓ ની વહારે દોડ્યુ:રક્તદાન શિબિર નું કરાયુ આયોજન:160 બોટલ રક્ત એકત્રીત થયુ:સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન પણ કરાયુ.

ગોંડલ શહેર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષો થી તબીબી અને સામાજીક સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ નાં પ્રાંગણ માં રક્તદાન શિબિર તથા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન … Read More

સ્વચ્છતા જ સેવા : વેસ્ટ ટુ આર્ટ ગોંડલમાં બિનઉપયોગી ચીજોમાંથી બનેલી કલાત્મક વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું.

રાજકોટ જિલ્લામાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અન્વયે વિવિધ સ્થળોએ અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલની શૈક્ષણિક સંસ્થાઓમાં “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.         … Read More

ગોંડલ નગરપાલિકા દ્વારા “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અન્વયે સ્વચ્છતા સંદેશો અપાયો.

“સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સંદેશો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના ગોંડલ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ગોંડલ નગરપાલિકાના કોનફરન્સ હોલ ખાતે  … Read More

ગોંડલ નગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ નગરપાલિકા ટીમની પર્યુષણ પર્વ માં જીવદયા ની ઉત્તમ કામગીરી.

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે છાપરવડી ડેમમાં બપોરે અઢી વાગ્યાથી ઉપરવાસ વરસાદના કારણે નદી માં ઘોડાપૂર આવેલ તેમાં ૧૦ થી વધારે સ્વાન બેઠા હતા અને ડેમના પાણીમાં ઘેરાઈ ગયા હતા તે … Read More

અમેરિકા સ્થિત કિશોર ભાઈ પટેલ ના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની પુણ્યતિથિ નીમિતે સદ્દભાવના વૃદ્ધાશ્રમ માં 150 માવતરો ને ભોજન અને ગોંડલ ના 20 ભુદેવ પરિવારોને રાશનકીટ આપવામાં આવી.

મૂળ ગોંડલના હાલ અમેરિકા સ્થિત કિશોરભાઈ ડાયાભાઇ પટેલ અને નિલ કિશોરભાઈ પટેલ પરિવાર તરફથી તેમના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની સ્મૃતિ માં રાજકોટ ખાતે આવેલ સદ્દભાવના વૃદ્ધાશ્રમ ના 150 વડીલ … Read More

ગોંડલ પંથકમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલ પરિવારો માટે રીબડાના રાજદીપસિંહ જાડેજાના RAR ફાઉન્ડેશનની ટીમ ખડે પગે.

તાલુકાના અનેક ગામોમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલ 100 કરતા વધુ ગરીબ પરિવારોનું સ્થળાંતર કરીને ફાઉન્ડેશને કરી રહેવા અને ભોજનની વ્યવસ્થા… હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત … Read More

ગોંડલ શહેર – તાલુકા તેમજ યુવા ભાજપ દ્વારા દસ હજાર તિરંગા વિતરણ કરાયા : ધારાસભ્ય ગીતાબા જાડેજા કાર્યક્રમમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં આગામી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન સમગ્ર ભારતભરમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ શહેર ભાજપ – તાલુકા અને યુવા ભાજપના હોદેદારો … Read More

ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો : 1500થી વધુ વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમ નિહાળ્યો.

ગોંડલ લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે. એમ. કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી … Read More

error: Content is protected !!