ગોંડલમાં ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિત્તે કેન્ડલમાર્ચ યોજાઈ.
ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિતે તા.૬ શુક્રવાર નાં વિશાળ કેન્ડલમાર્ચ નું આયોજન કરાયુ હતુ.ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમિતિનાં ઉપક્રમે સાંજે છ કલાકે કેન્ડલમાર્ચ માંડવીચોક થી પ્રયાણ કરી કડીયાલાઈન થઇ ખટારાસ્ટેન્ડ કડીયાલાઈન ડો.આંબેડકર … Read More