ગોંડલ નાં ગણેશગઢ ફાર્મહાઉસ માં પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની ફરી માફી માંગી:ક્ષત્રીયો ની વિશાળ હાજરી: સંમેલન ની ટીકા કરનારા ને જયરાજસિહ નો પડકાર:સામે આવો.
રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી ને લઈ ને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં રોષ ફેલાયો હતો. ક્ષત્રિય … Read More