ચોરડી નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવા નાં મુદ્દે ગ્રામજનો નું હલ્બાબોલ:નેશનલ હાઇવે ઓથોરીટી નાં અધિકારીઓ ચોરડી દોડી ગયા:ખાત્રી આપતા ચક્કાજામ આંદોલન મોકુફ.

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર હાલ રગરીયા ગાડાની માફક સિક્સલેન નું કામ ચાલી રહ્યુ છે.રાજકોટ જેતપુર વચ્ચે અંદાજે 32 જેટલા ઓવરબ્રિજ બની રહ્યા છે.જ્યાં જરૂર નથી ત્યાં પણ ઓવરબ્રિજ ખડકી … Read More

ગોંડલની સુપ્રસિદ્ધ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IIMUN – એજ્યુકેશનલ ઇવેન્ટની ભવ્ય સફળતા.

ગોંડલમાં કાર્યરત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ 21મી સદી સાથે તાલ મિલાવતા પ્રેક્ટીકલ બેઝ લર્નિંગને મહત્ત્વ આપતી રહે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ ટેક્સટ્બુકમાં આવતા કોન્સેપ્ટને પ્રેક્ટિકલ લાઈફમાં ઈમ્પ્લીમેન્ટ કરવા … Read More

રાજકોટના રિબડામાં ક્ષત્રિય સમાજ સાથે અઢારે વરણ નો એકજ હુંકાર,અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ.

રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં વક્તાઓનો એક જ સુર- ‘અનિરુદ્ધસિંહ જેલ અધિક્ષકની ભૂલનો ભોગ બન્યા’* ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની ૩૭ વર્ષ પહેલા હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને … Read More

૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી.

ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથસાથે એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રામાણિકતાના અનેક દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં લાખોના … Read More

ગોંડલ સ્વર્ગસ્થ પુત્ર ની સ્મૃતિ માં સરકારી શાળા નં.7 ના ધોરણ 6,7 અને 8 ના તમામ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અને સ્વાદિષ્ટ બિસ્કિટ ની આપી ભેટ.

શ્રી ભગવતભૂમિ ગોંડલ ના રહેવાસી વિષ્ણુભાઈ જયશંકર ટીંબડેવાલા પરિવારના સ્વર્ગસ્થ પુત્ર ચી.મોહિત વિષ્ણુભાઈ ટીંબડેવાલા ના જન્મદિવસ ની સ્મૃતિ માં પરિવારજનોએ ગોંડલ ની સરકારી શાળા નં 7 ના ધોરણ 6,7 અને … Read More

ગોંડલ તાલુકા પોલીસ દ્વારા એશિયાટીક કોલેજ માં સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાઇ.

ગોંડલની એશિયાટીક કોલેજમાં તાલુકા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ ટ્રાફિક નિયમનનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા તેમજ કોલેજના પ્રોફેસરો અને અન્ય સ્ટાફ તેમજ 50 થી … Read More

યે આગ કબ બુજેગી:ગોંડલ માં ફરી ગરમાવો:તા.18 નાં ગોંડલ માં દલીત સંમેલન:પીઆઇ. ઓડેદરા તથા પરમાર સામે ગુન્હા નોંધવા તથા દિનેશભાઇ પાતર સામે નાં ગુન્હા રદ કરવા મુખ્ય માંગ:ગુજરાત ભર નાં એકલાખ દલીત ગોંડલ માં ઉમટી પડવાનો દાવો.

ચકચારી બનેલા બન્ની ગજેરા કાંડ માં મદદગારી અંગે જેની સામે ચાર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી તેવા ગોંડલ નાં દિનેશભાઇ પાતર સામે પોલીસે ખોટા ગુન્હા નોંધ્યા હોવાનું અને આ … Read More

સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા તૃતીય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ગોંડલ ખાતે તારીખ 23 ફેબ્રુઆરી ના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા તૃતીય સમૂહલગ્ન ‘પ્રેમનું પાનેતર’ ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૩૧ દીકરીઓએ … Read More

બીજી માર્ચે યોજાનારા પરિણયોત્સવમાં દાતાઓ ઉદાર હાથે વરસી પડ્યા બાલાશ્રમની દીકરીઓના લગ્નોત્સવના આયોજકોની ચીજો ન દેવા અપીલ પાંચ દીકરીને ફિક્સ્ડ ડિપોઝિટ આપવાની હોઈ રોકડ આપવા અપીલ.

ગોંડલના બાલાશ્રમની પાંચ દીકરીના લગનિયાં લેવાયા છે અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દીકરીઓને જીવન જરૂરી તમામ દોઢસોથી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવાનું નક્કી થયું છે અને તેના અનુસંધાને આયોજકોએ … Read More

ગોંડલ નાં બાલાશ્રમ માં શરણાઇ ગુંજશે:પાંચ દિકરીઓ નાં લગ્ન યોજાશે:સમસ્ત ગોંડલ માવતર બનશે:શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્નોત્સવ:અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ તડામાર તૈયારીઓ શરુ.

ગોંડલ નાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજી એ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમ માં આગામી તા.2 માર્ચ નાં બાલાશ્રમ માં પનાહ લઇ લગ્ન લાયક બનેલી પાંચ દિકરીઓ નાં યોજાનાર … Read More

error: Content is protected !!