પંજેતની રામરહીમ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.
વર્ષ 2025માં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહના 814મા ઉરસ મુબારકના પાવન અવસરે પંજેતની રામરહીમ સમૂહ લગ્ન ગ્રુપ, ગોંડલ દ્વારા એક સરાહનીય અને માનવતાભર્યો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ … Read More











