ગોંડલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ શ્રમજીવી પરિવારના યુવાનનું સ્વ ખર્ચે આંખનું ઓપરેશન કરાવી દૃષ્ટિ અપાવી.
ગોંડલ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભનુભાઈ સોલંકી (દેવીપુજક) શાકભાજી વેચી જીવન નિર્વાહ કરે છે. તે વિકલાંગ હોય અને તેના દીકરા ને બંને આંખમાં ખામી હોય દેખાવાનું બંધ થતા ઘણા સમયથી … Read More











