Gondal-Rajkot “સરકાર દ્વારા લોકોને મળતી માળખાકીય સુવિધાઓ રાજયના વિકાસની પારાશીશી છે- મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગાર.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત કરાયું ********* મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને મહાનુભાવોના હસ્તે ૬ નગરપાલિકાઓને કુલ રૂા. ૧૯.૨૪ કરોડના ચેકો એનાયત … Read More











