નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં૧૨ મી માર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાશે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’
રાજ્યભરમાં આગામી તા. ૧૨ માર્ચે યોજાનાર ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સવારે ૯:૦૦ કલાકે વિવિધ … Read More











