ગોંડલ મેઘવાળ સમાજ દ્વારા શ્રધ્ધાસુમન અપાયા.
બંધારણના ઘડવૈયા ડો.બાબા આંબેડકરની ૬૭મી નિર્વાણ તિથિ નિમિતે મેઘવાળ સમાજના પ્રમુખ ગિરધરભાઇ સોલંકીના નેજા હેઠળ ખટારા સ્ટેન્ડ ખાતે આવેલ પ્રતિમાને હારતોરા કરી કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે … Read More