Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ૯૯ જેટલા લોકો પાસેથી ૫ ટકાના હિસાબે વાર્ષિક ૬૦ ટકા વ્યાજ લેનાર વ્યાજખોરોના જામીન નામંજૂર.
ધનતેરસના દિવસે સામાન્ય રીતે ચોપડા પૂજન થાય અને પરંપરા પ્રમાણે શ્રી સવા એટલે કે સવા ગણો નફો કરવો તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ જેતપુર પરામાં રહેતા નવનીત પ્રહલાદભાઈ … Read More











