Gondal-Rajkot ગોંડલ કૉંગ્રેસ દ્વારા ફી માફી માટે કરવામાં આવેલ રજુઆત સ્વીકારતા અનેક સ્કૂલ સંચાલકો.

ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના કૉંગ્રેસ પ્રમુખ રુસભરાજ પરમાર દ્વારા આ કોરોના કાળ માં લોકો આર્થિક તંગી નો સામનો કરી રહ્યા છે અને ધંધા રોજગાર બંધ સમાન છે ત્યારે લોકો ને … Read More

Gondal-Rajkot આજ રોજ ગોંડલમા શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ તા.૬/૬/૨૦૨૧ ના રોજ ગોંડલ શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો જેમાં ગોંડલ બ્રહ્મ સમાજ ના અગ્રણી રાવલ પરિવાર ના શ્રી … Read More

Dhoraji Rajkot ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી.

ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં યુવાન ઉદ્યોગપતિ હાજી ઈમ્તિયાઝ … Read More

Dhoraji-Rajkot ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી વગર એલોપેથીક પ્રેકટીસ કરતા ડોકટરને એસ.ઓ.જી. બ્રાંચ રાજકોટ ગ્રામ્ય એ પકડી પાડેલ

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓની સૂચના મુજબ તેમજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો. સબ ઈન્સ. એચ.એમ. રાણા તથા એએસઆઈ વિજયભાઈ ચાવડા … Read More

Dhoraji-Rajkot સાત વર્ષ સુશાસનના, સાત વર્ષ મોદી સરકારના.

સુશાસન, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વ ના પ્રતીક એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન પદ પર સેવા અને સંકલ્પના સફળ 7 વર્ષ પૂર્ણ થવા બદલ ધોરાજી શહેર ભાજપ દ્વારા … Read More

Dhoraji-Rajkot વાવાઝોડામાં સપડાયેલ ગામોમાં પીડિત પરિવારો માટે ધોરાજી માંથી RSS દ્વારા રાસન કીટ મોકલાવતા કાર્યકર્તાઓ.

સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાની કુદરતી આફત દરમિયાન જૂનાગઢ જિલ્લાના ગામોમાં તારાજી અને વિનાશક થયેલ છે અને હજુ પણ ત્યાં લાઈટો રીપેરીંગ ન થવાને કારણે અંધારપટ છવાયેલ છે આવા ગામો પૈકીના ઉના … Read More

Gondal-Rajkot ગોંડલના નામચીન ગેંગસ્ટર નિખિલ દોંગા ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ.

 નિખિલ દોંગા અને ગેંગ સામે૧૩૫ થી વધુ ગુન્હા નોંધાયેલા છેગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના ૧૩ જેટલા સાગરિતો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુજસીટોક સહિત ૧૩૫થી … Read More

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સવા બે કરોડની ગ્રાન્ટમાંથી 11 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા બેઠક ને એમ્બ્યુલન્સ આપવામાં આવી કોરોનાની મહામારી ને લઈ ગામે ગામ મેડિકલ સુવિધાઓ ઓછી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ને ધ્યાને લઇ પોરબંદર સાંસદ … Read More

રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન માટે આજથી શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર:૩૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ.ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક કાર્યરત રહેશે.

કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે રાજકોટ  કલેકટર શ્રી રેમ્યા મોહનના … Read More

મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, જૂનાગઢ ભારતી આશ્રમમાં અપાશે સમાધિ.

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ આજરોજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થતા બાપુના દેહને રાખવામાં આવ્યો છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે … Read More

error: Content is protected !!