Gondal-ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને ૪૦ સંસ્થાનું વિદાયમાન:ગીર સોમનાથ જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે બદલી થતાં વિદાયમાન અપાયું.
ગોંડલમા અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી દ્વારા લોકોની ચાહના મેળવનારા પ્રાંત અધીકારી રાજેશકુમાર આલની ગીર સોમનાથ જીલ્લા પુરવઠા અધીકારી તરીકે બદલી થતા નાગરીક બેંક , માર્કેટીંગ યાર્ડ તથા નગર … Read More











