Vinchhiya-Rajkot વ્યાજંકવાદ: વીંછીયાના કંધેવાળીયા ગામના યુવાને રૂ.50 હજાર 30 ટકા વ્યાજે લીધા અને રૂ.1.20 લાખ ચૂકવી પણ આપ્યા, છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની પઠાણી ઉઘરાણી કરાતા યુવાનને પરિવાર સાથે ગામ છોડવું પડ્યું.
યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળી તેના પરિવાર સાથે સુરત અને મોરબી ગયો પણ વ્યાજખોરે તેનો પીછો ન છોડ્યો. વ્યાજખોરની ધમકીઓથી ડઘાયેલા પરિવારે વિંછીયા પોલીસના અનેકવાર દરવાજા ખખડાવ્યા છતાં ફરિયાદ ન લેવાતા … Read More