Gondal-Rajkot રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ખીરસરા મુકામે પ્રકૃતિનું જતન કરતા કુદરતી વાતાવરણ માં ભક્તિપ્રસાદ સ્વામી આશ્રમ માં સંત ના સાનિધ્ય માં લોધિકા તાલુકા ની સદભાવના બેઠક યોજાઈ.
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત લોધિકા તાલુકા ની સદભાવના બેઠક નું આયોજન પ્રકૃતિ ના ખોળે કુદરતી વાતાવરણ માં શ્રી ભક્તિપ્રસાદ સ્વામી ના અધ્યક્ષસ્થાને થયેલ જેમાં લોધિકા … Read More