Gondal-ગોંડલ મુક્તિધામ ખાતે એકત્રિત થયેલ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યું.
ગોંડલથી ૪૫ સેવાભાવી યાત્રિકો લક્ઝરી બસ દ્વારા હરિદ્વાર પહોંચી ત્યાંથી ચારધામ યાત્રાએ નીકળ્યા. ગોંડલ શહેરના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુક્તિધામની સેવાઓ સૌરાષ્ટ્ર ગુજરાત ભર માં જાણીતી છે ત્યારે આ … Read More











