કોલ્હાપુરમાં ગણેશ વિસર્જનમાં લેસર લાઈટથી ૬૫ની દ્રષ્ટી ગઈ.

લોકોએ કલાકો સુધી લેસર લાઈટની સામે ડાન્સ કર્યો, હોર્મોનલ ચેન્જિસ તેમજ હાયપોગ્લેસિમાની સ્થિતિ સર્જાઈ.   તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. … Read More

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા ; જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા.   દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષની વયે … Read More

યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સંસ્થાઓ નુ સન્માન કરાયુ:હજારોની સંખ્યામાં લોકોની હાજરી.

ગોંડલ ના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજ ની વાડી મા જાહેર જીવન દરમ્યાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓ નુ સન્માન કરાયુ હતુ. કાર્યક્રમ … Read More

ગોંડલ ભોજપરાના સરપંચે ફાયરિંગ થયાનું જણાવી પોલીસને દોડાવી પછી નિવેદનમાં કહ્યું ફાયરિંગ થયું હોય તેવું લાગ્યું હતું “નરોવા કૂંજરોવા”

ગાડી ઓવરટેક કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો હાદશો કા શહેર મનાતા ગોંડલમાં શનિવારના બપોરે 12 વાગ્યે નેશનલ હાઇવે પર ભોજપરા ગામના સરપંચ પર ફાયરિંગ થયાની ઘટનાને લઇ સ્થાનિક … Read More

ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચ પર બે રાઉન્ડ ફાયરીંગ:પોલીસ તપાસ ના ધમધમાટ.

ભોજપરા ગામના સરપંચ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબીનો સ્ટાફ દોડી ગયો સ્કોર્પીયોમાં આવેલા આરોપીઓ ફરાર થઇ ગયા ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચ વિપુલ પરમાર ઉપર સ્કોર્પીયો … Read More

અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો.

અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ પરિવાર સાથે 12માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે … Read More

ભગવદ્દભૂમિ ગોંડલ ની દીકરી ની World Book Of Records – London દ્વારા લેવાય નોંધ.

અદભુત !!! અકલ્પનીય !!! 9 વર્ષ ની ધ્વનિએ ગણિત ને બનાવ્યું સાવ સરળ.. ફરી થી એક વખત સમગ્ર ગોંડલ માટે ગૌરવમય ક્ષણ…. ” મન હોય તો માળવે જવાય… ” જો … Read More

રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજ ની વાડી માટે ૫૧ લાખ નું દાન.

રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા પરિવારે સ્વ બારાજબા મહિપતસિંહ જાડેજાના સ્મરણાર્થે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજની વાડી માટે સત્યજીતસિંહ જાડેજા હસ્તે આપ્યું ૫૧ લાખનું દાન.

જન્મદિવસની અનોખી ઉજવણી ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું અંગદાન.

ક્યારે જન્મદિવસ પર અંગદાન વિશે સાંભળ્યુ છે અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. ત્યારે આવુ મહાદાન ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું છે. જન્મ દિવસના દિવસે જ અંગદાન કરી જન્મ દિવસની વિશેષ … Read More

ગોંડલની ઉદ્યોગભારતી સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતાં ચાર મહીલા સહીત નવ પકડાયા.

ઉદ્યોગભારતી સોસાયટીમાં નવીન ઉર્ફે લાલો પોતાના મકાનમાં જુગાર રમાડતો ‘તો’: પોલીસે રૂ।.૧૯ હજારની રોકડ જપ્ત કરી ગોંડલમાં બંધબારણે ચાલતી જુગાર-કલબમાં પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહીત નવ શખ્સોને રૂ।.૧૯ હજારની … Read More

error: Content is protected !!