વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં રક્ષાબંધન પર્વની અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
આ તકે રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્ય વક્તા તરીકે દક્ષિણ ગુજરાતનાં જાણીતા કવયિત્રી અને લેખિકા તથા અધ્યાપક ડૉ. સંધ્યાબહેન ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે આદિવાસી દિવસ સંદર્ભે વ્યાખ્યાન આપવા આદીવાસી સમાજને … Read More











