વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો … Read More

ગોંડલ સબ જેલમાં ઉલ્‍ટી ગંગા : માથાભારે કેદીઓ જેલ કર્મચારીઓ ઉપર દાદાગીરી કરે છે! સબ જેલના ૧૩ ગાર્ડીંગ કર્મચારીઓ દ્વારા પોલીસ મહા નિર્દેશકને લેખિત રજૂઆત : ગોંડલ જેલ ફરી ચર્ચાસ્‍પદ બની.

ગોંડલની સબજેલમાં જેલ સહાયક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ચાર કેદીઓ એ હાથ પર કાચ ના છરકા મારી આત્‍મહત્‍યાના પ્રયાસ ની ઘટનાની સનસની હજુ શાંત પડી નથી ત્‍યાંજ જેલ કર્મચારીઓ … Read More

ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ગોંડલ દ્વારા શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવ યોજાયો.

ક્ષત્રિય ખાંટ ‌રાજપુત સમાજ ગોંડલ દ્વારા આયોજિત શરદપૂનમની રાસ ગરબા મહોત્સવ 2022 શરદપૂનમની રઢીયારી રાતે હસ્તી મ્યુઝિક ગ્રુપ સંગીતના સથવારે ગોંડલ એશિયનટીક એન્જિનિયર કોલેજ ખાતે યોજાયો હતો આ રાસ ગરબા … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાપક ઉપપ્રમુખ શ્રી વી. એચ. જોષી, મંત્રી શ્રી યુ. એન.પંડ્યા, શ્રી ડી. બી. દવે , શ્રી કે. જી. રાઠોડ અને શ્રી એન. એસ. ઉપાધ્યાયનો ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો.

સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્મા અને પૂર્વ કુલપતિ પ્રો. અનામિક શાહ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના 1972માં શ્રી આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.

બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન.

“જ્યા સંસ્કૃતિ છે પ્રાચીન પણ રીત છે અર્વાચીન.” ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન થાય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ માં જગદંબાના નવલા … Read More

ગોંડલ સર.ભગવતસિહજી એ ભેટ આપેલ ૧૦૬ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા … Read More

માં આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનો મહા પર્વ એટલે નવલા માં ના નોરતા.

નવરાત્રી એટલે માતાજીની સાધના આરાધનાનું પર્વ નવલા નોરતા એ શ્રદ્ધા સાથે ભક્તિ સાધના આરાધના અને ઉપાસનાનો પર્વ આપણી સંસ્કૃતિમાં નવરાત્રીનું આધ્યાત્મિક ધાર્મિક અને સામાજિક ત્રિવેણી સંગમ સમાન મહત્વ રહેલું છે … Read More

ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરના શબ્દો કેમ ભુલાવી દેવાયા? ભગવદગોમંડલમાં અગિયાર થી વીસ જેટલા અર્થ આપેલ છે.

સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી. મારા સંશોધનમાં એ ધ્યાનમાં આવ્યું છે કે ભગવદગોમંડલ કોશમાં ‘ણ’ થી શરુ … Read More

ગોંડલશહેર માંથી ચોરી કરેલ ૧૬ મોબાઇલ કિ.રૂ. ૪૩,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના … Read More

error: Content is protected !!