બોટાદમાં કથિત લઠ્ઠાકાંડથી ૮ લોકોના મોતથી હાહાકાર :રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા : રેન્જ આઇજી હોસ્પિટલમાં પહોંચ્યા.
ધંધુકાના ૬ અને બરવાળાના ૨ લોકોના મોત થયાના અહેવાલ :તમામના મોત લઠ્ઠો પીવાને લીધે થયાની આશંકા:મૃતકોના પીએમ રિપોર્ટ બાદ મામલો થશે સ્પષ્ટ. રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર સતત સવાલો ઉઠતા … Read More