ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરના શબ્દો કેમ ભુલાવી દેવાયા? ભગવદગોમંડલમાં અગિયાર થી વીસ જેટલા અર્થ આપેલ છે.

સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી. મારા સંશોધનમાં એ ધ્યાનમાં આવ્યું છે કે ભગવદગોમંડલ કોશમાં ‘ણ’ થી શરુ … Read More

ગોંડલશહેર માંથી ચોરી કરેલ ૧૬ મોબાઇલ કિ.રૂ. ૪૩,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના … Read More

ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં ૩ માં ૯૫ લાખના ખર્ચે રોડના કામોનું ૭૩વિધાનસભા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગોંડલ નગરપાલિકા વોર્ડ-૩ આ વર્ષે પણ વિકાસ ની હરણફાળ કામગીરી તરફ આગળ વધી રહીયો છે ગોંડલમાં ગોંડલ નગપાલિકાનો વિકાસનો રથ અવિરત ચાલુ હોય જેમાં આજ રોજ અલગ અલગ ગ્રાન્ટ માંથી … Read More

ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.

કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, … Read More

ગોંડલ માં વિકાસ ના કામો ને મંજૂરી મળી શહેર ના 11 વોર્ડ માં 5 કરોડ ના નવા મંજુર થયેલા રોડ નું 11 દિવસ સુધી અલગ અલગ વોર્ડ માં ખાતમુહૂર્ત કરવામાં આવશે.

    ગોંડલ નગરપાલિકા માં આવતા 11 વોર્ડ માં વિકાસ ના કામોને મંજૂરી મળી સતત 11 દિવસ સુધી શહેર ના અલગ અલગ વોર્ડ માં એક એક ખાત મુહુર્ત કરવામાં આવશે … Read More

ગુજરાતના દરિયાથી પકડાયું ૨૦૦ કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું.

ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે. ગૂજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે ૨૦૦ કરોડનું ડ્રગ્સ … Read More

કોલ્હાપુરમાં ગણેશ વિસર્જનમાં લેસર લાઈટથી ૬૫ની દ્રષ્ટી ગઈ.

લોકોએ કલાકો સુધી લેસર લાઈટની સામે ડાન્સ કર્યો, હોર્મોનલ ચેન્જિસ તેમજ હાયપોગ્લેસિમાની સ્થિતિ સર્જાઈ.   તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. … Read More

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા ; જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા.   દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષની વયે … Read More

યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સંસ્થાઓ નુ સન્માન કરાયુ:હજારોની સંખ્યામાં લોકોની હાજરી.

ગોંડલ ના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજ ની વાડી મા જાહેર જીવન દરમ્યાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓ નુ સન્માન કરાયુ હતુ. કાર્યક્રમ … Read More

ગોંડલ ભોજપરાના સરપંચે ફાયરિંગ થયાનું જણાવી પોલીસને દોડાવી પછી નિવેદનમાં કહ્યું ફાયરિંગ થયું હોય તેવું લાગ્યું હતું “નરોવા કૂંજરોવા”

ગાડી ઓવરટેક કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો હાદશો કા શહેર મનાતા ગોંડલમાં શનિવારના બપોરે 12 વાગ્યે નેશનલ હાઇવે પર ભોજપરા ગામના સરપંચ પર ફાયરિંગ થયાની ઘટનાને લઇ સ્થાનિક … Read More

error: Content is protected !!