ગોંડલ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૫૦ થી વધુ લોકોનું બાલાશ્રમ ખાતે કરાયું સ્થળાંતર.
અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલ અને આગેવાનો. બિપોરજોય વાવાઝોડાની આગાહી ને પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવાકે બાલાશ્રમ રોડ પર નદીકાંઠે … Read More