ગોંડલમાં બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ: સંતોના આશીર્વાદ અને મોં મીઠું કરાવી પ્રવેશ.
આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે 15 બ્લોકમાં 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રસંગે સતદર્શન આશ્રમના સ્વામી શુભાત્માનંદ સરસ્વતીજીએ ખાસ ઉપસ્થિત રહી … Read More











