અમેરિકા સ્થિત કિશોર ભાઈ પટેલ ના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની પુણ્યતિથિ નીમિતે સદ્દભાવના વૃદ્ધાશ્રમ માં 150 માવતરો ને ભોજન અને ગોંડલ ના 20 ભુદેવ પરિવારોને રાશનકીટ આપવામાં આવી.
મૂળ ગોંડલના હાલ અમેરિકા સ્થિત કિશોરભાઈ ડાયાભાઇ પટેલ અને નિલ કિશોરભાઈ પટેલ પરિવાર તરફથી તેમના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની સ્મૃતિ માં રાજકોટ ખાતે આવેલ સદ્દભાવના વૃદ્ધાશ્રમ ના 150 વડીલ … Read More











