ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત ૪૪ પોઝીટીવ કેસઃ એકનું મોત.
ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે આજે ૪૪ વ્યકિતઓ પોઝીટીવ બની છે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૪૮૫ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩પ થવા પામ્યો … Read More











